राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहनजी भागवत
का तीर्थधाम प्रेरणापीठमें आत्मीय स्वागत करते हुए
प.पू. जगद्गुरु सत्पंथाचार्य श्री ज्ञानेश्वरदासजी महाराज
तिथि - युगाब्द ५१२३ फाल्गुन शुक्ल पंचमी ७ मार्च, २०२२
પરમ વંદનીય સંતોના માર્ગદર્શન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ (ઉત્તર ગુજરાત પ્રાંત) દ્વારા સંત-સંમેલન બેઠકનું આયોજન પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને શ્રી ભારતી આશ્રમ સરખેજ ખાતે યોજવામાં આવ્યું. પ.પૂ. જગદગુરુ સત્પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ અને પ. પૂ. મહામન્ડલેશ્વર સ્વામી જનાર્દન હરિજી મહારાજ ઉપસ્થિતિ રહ્યા હતા. રામોત્સવ, ધર્માતરણ, સમરસતા, કુટુંબ પ્રબોધન, ગો આધારિત કૃષિ જેવા વિષયો પર સંવાદ થયો હતો.